Numbers 16:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા તેમણે કહ્યું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પ્રભુએ મોશેને કહ્યું, “યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારને કહે કે બળી ગયેલા અવશેષોમાંથી ધૂપદાનીઓ લઈ લે અને તેમાંના અંગારા આમતેમ વિખેરી નાખ. કારણ, ધૂપદાનીઓ પવિત્ર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મૂસાને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાએ મૂસાને કહ્યું,